* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, April 25, 2025

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બાળકોનું સ્ક્રિનિંગ કરતા જાણવા મળ્યું કે પ્રતાપપુરા રેલ ફળીયા માં મન્દ બુદ્ધિ બાળક રાવત અપીનાબેન મળી આવ્યા હતા. જેની આગળની પ્રોસેસમાં બાળકનું દિવ્યાંગ સર્ટિફિકેટ કઢાવી આપવામાં આવ્યું. ભવિષ્યના મળતા લાભો માટે માહિતી લઈને તેની બસ પાસની તથા સંત સુરદાસ યોજનામાં મળતા 1000 રૂપિયાની સહાય દર મહિને માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે. વધુ માહિતી લેતા બાળક નિરાધાર હોવાથી બાળ સમાજ કલ્યાણ ઓફિસ દાહોદ માંથી સુચના લેતા તેની પણ સહાય આપવા માટે કાર્યવાહી કરવામાં આવે છે

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...