Monday, July 18, 2022
વિદાય સમાંરભ 2022
બીઆરસી ભવન લીમખેડા ખાતે આજરોજ ભૂતપૂર્વ બીઆરસી કો-ઓ તરીકે કાર્યરત કલ્પેશભાઈ પટેલ જેઓ પુનઃ સીઆરસી કો-ઓ ( નાના આંબલીયા) તા.સીંગવડ તરીકે નિયુક્ત થતા તેઓને વિદાય સમાંરભ તથા લીમખેડા તાલુકામાં નવ નિયુક્ત સીઆરસી કો-ઓ તરીકે નો સમાંરભ યોજયેલ હતો.
આ પ્રસંગે તાલુકા શિક્ષણાધિકારીશ્રી લીમખેડા, શિક્ષણ સંઘ લીમખેડા, શૈક્ષિક સંઘ લીમખેડા, બીઆરસી કો-ઓ લીમખેડા, HTAT આચાર્યશ્રી લીમખેડા, બીઆરસી ભવન લીમખેડા ખાતે કાર્યરત તમામ કર્મચારીશ્રી તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત શિક્ષકશ્રી તેમજ આચાર્યશ્રી ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર સમાંરભનું સંચાલન સીઆરસી કો-ઓ દુધિયા દ્વારા કરવામાં આવેલ હતું.
Subscribe to:
Post Comments (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
No comments:
Post a Comment